વિરોધ / મોહનથાળ બાદ હવે શ્રીફળને લઈને વિવાદ: પાવાગઢ ટ્રસ્ટના નિર્ણય સામે હિન્દુ સંગઠનો મેદાને, 101 શ્રીફળ વધેરવાની જાહેરાત

Case of coconut growing in Pavagadh Mahakali Mata temple

પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્વારા શ્રીફળને લઈને લેવામાં આવેલા નિર્ણયનો આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ રામધૂન યોજીને વિરોધ કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ