OMG / આ મુખ્યમંત્રીનો કૂતરો મરી ગયો તો ડોક્ટર સામે નોંધાયો કેસ, કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

Case Filed Against Veterinarian

તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (KCR)ના સત્તાવાર નિવાસ સ્થાન પ્રગતિ ભવનના એક પાળતું કુતરા (Dog) નું મોત થતાં હૈદરાબાદ પોલીસે એક પશુ ડોક્ટર (Veterinarian) વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ડોક્ટર વિરૂદ્ધ આરોપ બેદરકારીનો આરોપ લગાડવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ