કાર્યવાહી  / સંજય રાઉત સામે નાસિકમાં કેસ દાખલ: CM એકનાથ શિંદે વિરૂદ્ધ ગંભીર આક્ષેપ લગાવતા મામલો બિચક્યો

Case filed against Sanjay Raut in Nashik

સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા બાદ મામલો ગરમાયો અને હવે સંજય રાઉત વિરુદ્ધ નાસિકમાં ફરિયાદ દાખલ 

બ્રેકિંગ ન્યૂઝ