બેદરકારી / સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ માનવતા દાખવી હોત તો એ રમતો હોત

Carelessness school principal teachers ahmedabad Amraivadi

સરકારની આરોગ્ય સેવાનો વ્યાપ હશે પ્રાથમિકશાળાઓ સુધી પહોંચ્યો છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ  દ્વારા બાળકોને તમામપ્રકારની શારીરિક સમસ્યાથી મુક્ત કરવા અભિયાન હાથ ધરાય છે. સકારના આ પ્રયાસ છતાં કોઈ શાળાના આચાર્ય અને શિક્ષકો કેટલી બેદરકારીથી વર્તે છે તેનો નમૂનો સામે આવ્યો છે. એક ફૂલ જેવું બાળક દર્દથી પીડાના કારણે સ્કૂલે ન ગયું તો તેનું નામ કમી કરી નાખવામાં આવ્યું અને તેના કારણે તેને આગળ કેટલું સહન કરવું પડયું તે જાણવા જુઓ આ રિપોર્ટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ