ક્રિકેટ / ધોનીની નિવૃત્તિની વાતો ચાલી રહી છે ત્યાં ખુદ વિરાટ કોહલીએ કહ્યું કે તે ક્યારે સંન્યાસ લેશે

captain Virat Kohli opens up about his retirement plans in Instagram live with Kevin Pietersen

અત્યારે ક્રિકેટ જગતમાં બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે, દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પોતાના ભવિષ્યને લઈને શું નિર્ણય લેશે. ધોની લગભગ 9 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી અને આ દરમિયાન તેની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. જોકે, હવે ધોની શું નિર્ણય લેશે એ તો હજી ખબર નથી પડી પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસનની સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ક્યારે ક્રિકેટને અલવિદા કહેશે એ વાતનો ખુલાસો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ