ક્રિકેટ / કોચ દ્રવિડે કહ્યું ટીમને જિતાડવા માટે કંઇ પણ કરીશું, કેપ્ટન રોહિતે પણ વિરાટ માટે કહી દીધી મોટી વાત

captain rohit sharma and coach rahul dravid held a press conference ahead of t20 series against newzealand

આવતીકાલથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 સીરિઝ શરૂ થવા જઈ રહી છે. મેચ અગાઉ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ