INDvsNZ / કોહલીએ હારનું ઠીકરું બેટ્સમેન નહીં પરંતુ આ લોકો પર ફોડ્યું, કહ્યું અમે હારવાને લાયક હતા

captain kohli said team did not deserve win bolers and fielders did not do well in last one day

ન્યૂઝીલેન્ડ સામે સીરીઝની છેલ્લી ત્રીજી વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમનો કારમો પરાજય થયો. ન્યૂઝીલેન્ડની ટીમે જાણે T 20નો હિસાબ બરાબર કર્યો હોય તેમ આખી સીરીઝ ટીમ ઈન્ડિયાથી ઝૂંટવી લીધી. કે એલ રાહુલની સેન્ચુરીની મદદથી બનાવેલા 296ના સ્કોરને ટીમ ઈન્ડિયા બચાવી ન શકી. 

બ્રેકિંગ ન્યૂઝ