ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કેપ્ટન કોહલી ટીમમાં કરી શકે છે મોટા ફેરફાર, જુઓ કયા નવા ખેલાડીઓને મળી શકે છે તક

Captain kohli can do big changes in team india for t 20 match

ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની ટી-20 શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. વિરાટની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે પહેલી વાર ન્યૂઝીલેન્ડની ધરતી પર ટી-20 શ્રેણી જીતી લીધી છે. ભારતે સતત ત્રણ મેચમાં જીત હાંસલ કરીને શ્રેણી પોતાના નામે હાંસલ કરી છે, પરંતુ હવે વિરાટ કોહલી ટીમમાં ફેરફાર ઇચ્છે છે. શ્રેણીની ચોથી મેચ આવતી કાલે ભારતીય સમય અનુસાર બપોરે 12.30થી વેલિંગ્ટનમાં રમાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ