ધરણા / ખેડૂતોના મુદ્દાને લઈને કોંગ્રેસ પહોંચી જંતર -મંતર, CM અમરિંદર સિંઘ સહિત મંત્રીઓ બેઠા ધરણા પર

captain amarinder singh and navjot siddhu protest at jantar mantar delhi in support of farmers demand all updates and...

રાષ્ટ્રપતિએ મળવા માટે સમય આપવાની ના પાડ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ બુધવારે દિલ્હીના જંતરમંતર પર ધરણા પર બેસી ગયા છે. કેપ્ટન અમરિંદર સિંઘની સાથે અહીં નવજોત સિંહ સિધ્ધુ તેમજ તમામ મંત્રી અને કોંગ્રેસી ધારાસભ્યો ધરણા કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ