ગરમીની સિઝન આવતા જ રજાઓ બપોરનો આરમ અને કેરીની મીઠી યાદો તાજા થવા લાગે છે. પરંતુ બાળકો અને વૃદ્ધોના આ પસંદગીના ફળમાં પહેલા શર્કરાની માત્રાના કારણએ વજન વધવાનું કારણ માનવામાં આવે છે જેના કારણે કેરીના શોખીનના મનમાં હંમેશા એવી દુવિધા રહે છે કે શું કેરી ખાવાથી હકીકતમાં શરીર વધે છે.
કેરી એક સંપૂર્ણ આહાર નથી પરંતુ વિટામીન એ કોપર અને પોટેશિયમ જેવા વિભિન્ન પોષક તત્વોની ખાણ છે.
કેરી ઊર્જા આપનાર ભોજન છે જે શરીરને પ્રચર માત્રામાં શર્કરા ઉપલબ્ધ કરાવે છે જેનાથી શરીરના ઊર્જા સ્તરને વધારવામાં સહાયતા મળે છે અને એ તમને દિવસભરની સ્ફૂર્તિમાન રાખે છે.
કેરી એ વિટામીન સી નો ભંડાર છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને એમાં ફાઇબરનું ભરપૂર પ્રમાણ મળી આવે છે.
વધાર પડતી કેરી ખાવાથી સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
એક મધ્યમ આકારની કેસી લગભગ 150 કેલેરીઝ મળી આવે છે. આવશ્યકતાથી વધારે કેલેરી ગ્રહણ કરવાથી વજન વધશે.
જમવાનું જમ્યા બાદ કેરી ખાવાથી સંપૂર્ણ કેલેરીની માત્રા વધી જાય છે. એવાથી બચવા માટે આપણે સવાર અને સાંજના નાશ્તાના સમયે કેરી લઇ શકીએ છીએ.