રાજનીતિ / મધ્યપ્રદેશમાં હવે જે રાજકીય ગણિત બન્યું છે તેનાથી કોંગ્રેસની ઊંઘ ઉડી જશે

Can Kamal Nath survive a floor test, Here is how the numbers stack up in MP

જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થવાની સાથે અન્ય કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામાં પછી મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે. કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર અંદાજે 1 વર્ષ બાદ તુટવાની તૈયારીમાં જોવા મળી રહી છે. એવામાં સવાલ એ થઇ રહ્યો છે કે શું કમલનાથ વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકશે? હાલમાં જ ગત વર્ષે કર્ણાટકમાં કોંગ્રેસ-JD (S) સરકારને ભાજપે અલવિદા કરાવી દીધી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ