નિર્ણય / લૉકડાઉન બાદ ફરી ખુલશે કેમ્પ હનુમાન મંદિરના દ્વાર, દર્શન માટે આ નિયમોનું કરવું પડશે ભક્તોએ પાલન

camp hanuman temple to be opened again after lockdown

કોરોના વાયરસના સંક્રમણ અને લૉકડાઉન સમયે ભક્તોના દર્શન માટે બંધ રહેલ કેમ્પ હનુમાન મંદિર હવે તમામ ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં મળેલી આર્મી ઓફિસર અને મંદિર ટ્રસ્ટીઓની બેઠકમાં કેમ્પના હનુમાન મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ