લોકડાઉનના કારણે દેશભરનાં નાગરીકો ધંધો રોજગાર છોડીને ઘરમાં છે ત્યારે કોરોનાના કોહરામ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યું હતું કે ત્રણ મહિના સુધી નાગરીકો બેંકના હપ્તા નહિ ભરે તો ચાલશે, એવામાં સવાલ એ ઉભો થાય કે ફાયદો શેમાં છે હપ્તો ભરવામાં કે બાકી રાખવામાં. જાણવા માટે જુઓ Ek Vaat Kau