બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગરીબોને 5 વર્ષ સુધી મળતું રહેશે મફત અનાજ, મોદી સરકારે લંબાવી મોટી યોજના

કેન્દ્રનો નિર્ણય / ગરીબોને 5 વર્ષ સુધી મળતું રહેશે મફત અનાજ, મોદી સરકારે લંબાવી મોટી યોજના

Last Updated: 05:25 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે મફત રેશનની યોજના 2028 સુધી લંબાવાનો નિર્ણય કર્યો છે.

પીએમ મોદીની આગેવાનીમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ પાંચ વર્ષ એટલે કે 2028 સુધી લંબાવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ દેશના 81 કરોડ ગરીબોને પાંચ વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે.

કેન્દ્રની તિજોરી પર 11.8 લાખ કરોડનો બોજો

કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એવું કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવાને કારણે કેન્દ્રની તિજોરી પર 11.8 લાખ કરોડનો બોજો પડશે. આ યોજના 1 જાન્યુઆરી 2024થી લાગુ પડશે. તેમણે કહ્યું કે સરકાર માટે પૈસાની કોઈ કમી નથી.

પીએમ મોદીએ યોજના લંબાવાનું આપ્યું હતું વચન

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢની રેલીમાં પીએમ મોદીએ મફત રેશનની યોજનાને 5 વર્ષ લંબાવાનું જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Garib Kalyan Yojana Modi cabinet decision free ration scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ