કેબિનેટનો નિર્ણય / 80 કરોડ ગરીબોને મળતું રહેશે મફત અનાજ, મોદી સરકારે લંબાવી ગરીબ કલ્યાણ યોજના

Cabinet approve extension of Pradhan Mantri Garib Kalyan Anna Yojana by 3 months

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મફત અનાજની યોજના વધુ 3 મહિના એટલે કે ડિસેમ્બર 2022 સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ