સંબોધન / રાહુલ બાબાના નાનાજી જે ભૂલ કરીને ગયા તે નરેન્દ્ર મોદીએ સુધારી : અમિત શાહ

caa support rally bjp amit shah karnataka

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં કર્ણાટકના હુબલીમાં રેલીને સંબોધન કર્યું. આ દરમિયાન રેલીમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા. આ પહેલા બેંગાલુરુમાં યેદિયૂરપ્પાએ અમિત શાહનું સ્વાગત કર્યું. શાહના સિવાય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વારાણસીમાં CAAના સમર્થનમાં રેલી કરી. 

બ્રેકિંગ ન્યૂઝ