નાગરિકતા કાયદો / UP પોલીસે કહ્યું, વધી શકે છે તણાવ, TMC નેતાઓને લખનઉ આવવાની મંજૂરી નહીં આપીએ

caa protest we will not permit political tmc leaders to visit lucknow it make atmosphere tense says up op singh

નાગરિકતા કાયદાને લઇને યૂપીમાં તણાવની સ્થિતિ યથાવત છે. કોઇપણ પ્રકારની આશંકાને જોતા પોલીસ અલર્ટ મોડ પર છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓના લખનઉ આવવા પર રોક લગાવી દેવાઇ છે. ડીજીપીએ કહ્યું કે, લખનઉમાં કલમ 144 લાગૂ છે. એવામાં ટીએમસી નેતાઓને અમે અહીં આવવાની મંજૂરી નહીં આપીએ.

બ્રેકિંગ ન્યૂઝ