વિરોધાભાસ / CAA વિરોધમાં થયેલા તોફાનો અંગે CM રૂપાણીનું નિવેદનઃ ગુજરાતમાં સબસલામત છે

CAA Protest in Gujarat CM vijay rupani said all is well

ગુરૂવારથી ગુજરાતમાં CAAનો વિરોધ હિંસક બન્યો છે. અમદાવાદમાં પથ્થરમારા બાદ, વડોદરામાં પણ પથ્થરમારો થયો હતો. અમદાવાદમાં એક મહિલા પોલીસ કર્મચારી સહિચ 20 જેટલા પોલીસકર્મી મળીને કુલ 32 લોકો ઘાયલ થયા હતા જ્યારે વડોદરામાં પણ 8 પોલીસકર્મી પથ્થરમારાનો ભોગ બન્યા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન આવ્યું છે કે, આ વિરોધ પક્ષનો કારસો હતો જેને પ્રજાએ સપોર્ટ નથી આપ્યો. 

બ્રેકિંગ ન્યૂઝ