CAA / અલીગઢના પ્રદર્શનકારીઓની સંપતિ ‘ફ્રીઝ’કરવામાં આવશે જાણો કેમ...

caa protest bjp yogi govt aligarh administration gave notice to 1000 people

અલીગઢમાં CAAઅને NRCનો વિરોધ કરી રહેલા 1000 પ્રદર્શનકારીઓને પ્રદર્શન કરવું ભારે પડી રહ્યું છે. અલીગઢનાં અનિશ્ચિત સમય માટે ધરણા પર બેઠેલાને નોટિસ મોકલામાં આવી છે. નોટીસ આપી પ્રદર્શનકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જાણો કેમ આ કાર્યવાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ