નિવેદન / અખિલેશ યાદવે કહ્યું, બીજેપી નક્કી ના કરી શકે નાગરિકતા, હું પણ નહીં ભરું NPR ફોર્મ

caa nrc npr akhilesh yadav economy uttar pradesh modi government

દેશમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA), NRC અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) ને લઇને ઘમાસાણ મચ્યું છે. ત્યારે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે NPRના મુદ્દા પર બીજેપી પર નિશાન સાધ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ