રણનીતિ / મોદી-શાહના આ નિવેદનોથી એવું સ્પષ્ટ જણાય છે કે CAA-NRC મુદ્દે સરકાર રણનીતિ બદલશે

CAA NRC modi government change policy

નાગરિકતા સંશોધન કાયદો અને NRC ને લઇને કેન્દ્ર સરકાર પર વિપક્ષ ચોતરફથી હુમલો કરી રહ્યું છે. કેટલાંક રાજ્યોના નેતાઓ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે. જો કે એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હવે આ મુદ્દા પર પોતાની રણનીતિ બદલી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હાલમાં આવેલા નિવેદન પરથી એવું લાગી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ