સલાહ / ભારતને ત્રણ મોટી તકલીફોમાંથી બહાર કાઢવા મનમોહનસિંહે PM મોદીને આપ્યા 3 મંત્ર

caa manmohan singh corona virus economic recession pm modi

દેશ હાલ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે. ત્યારે પૂર્વ પીએમ મનમોહનસિંહે CAAને લઇ થઇ રહેલો વિરોધ, કોરોના વાયરસનું સંકટ અને આર્થિક સ્થિતિને લઇ પીએમ મોદીને ત્રણ સલાહ આપી છે. તેઓ કહ્યું કે આજે દેશ કોરોના વાયરસ, આર્થિક સુસ્તી અને વિરોધ અને હિંસાનો સામનો કરી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ