નાગરિકતા કાયદો / દિલ્હીથી લઇને મુંબઇ સુધી વિરોધ પ્રદર્શન, લખનઉમાં 1, મેંગલોરમાં 2 પ્રદર્શનકારીના મોત

caa cab nrc left protest updates in delhi assam west bengal up citizenship act

નાગરિકતા સંશોધન કાયદાને લઇને દેશભરના ઘણા સ્થાનો પર વિરોધ પ્રદર્શન થયું. દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન યોગેન્દ્ર યાદવ, ઉમર ખાલિદ, સંદીપ દીક્ષિત, સીતારામ યેચુરી સહિત ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. ત્યારે બેંગાલુરુમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ