બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 PM, 17 April 2025
આજના સમયમાં દરેક વ્યક્તિ સુરક્ષિત જગ્યાએ જ રોકાણ કરવા માંગે છે. હાલમાં સેવિંગ્સ કરવા માટે મોટાભાગે લોકો એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડનો સહારો લે છે. તમને ખ્યાલ જ હશે કે હાલમાં શેરબજાર એક મોટું ભંડોળ બનાવવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. જોકે, શેરબજારમાં ઘટાડા અને વધારાને કારણે અનિશ્ચિતતામાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી રોકાણકારોને નુકસાન થવાની ચિંતા રહે છે. આવી સ્થિતિમાં રોકાણકારો સલામત અને ગેરંટીવાળા પ્લેટફોર્મ શોધી રહ્યા છે. જોકે, સલામત અને ગેરંટીવાળા કિસ્સામાં વળતર એટલું વધારે નથી મળતું. ફંડ પરિપક્વ થાય ત્યાં સુધીમાં તે સમયના ફુગાવાના દરની તુલનામાં તે નાણાંનું મૂલ્ય નોંધપાત્ર રીતે ઘટશે. આવી સ્થિતિમાં રોકાણકારો એવા પ્લેટફોર્મની શોધમાં છે જ્યાં ઓછા જોખમ સાથે નિવૃત્તિ સુધી મોટું ફંડ મળી શકે.
ADVERTISEMENT
ADVERTISEMENT
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.