અંતિમ યાત્રા / ત્રિશૂલીયા નજીક અકસ્માતમાં એક જ ગામના 6 લોકોના મોત, સ્મશાનયાત્રામાં ગામ હિબકે ચડ્યું

Bus Accident ambaji danta highway banaskantha khadol aanand

બનાસકાંઠામાં અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માતમાં 21 લોકો કાળનો કોળિયો બની ગયા. મરનાર તમામ લોકો આણંદના ખડોલ અને આસપાસના ગામડાઓના હતા. 21 લોકોના મોતના સમાચાર આવતા સ્વભાવિક છે કે મૃતકોના પરિજનોમાં ઘેરો શોક વ્યાપી ગયો હોય. આ અકસ્માતના સમાચાર મળતા જ પરિજનો આઘાતમાં હતા. ત્યારે આજે તેમની અંતિમ યાત્રા દરમિયાન આખા ગામ જોડાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ