બદલીઓ / કેન્દ્ર સરકાર દ્વારા 23 IAS અધિકારીઓની વિવિધ ખાતાઓમાં સચિવ પદે બદલી; આ 3 ગુજરાત કેડરના અધિકારીઓ સમાવેશ

Bureaucratic reshuffle Health Secretary Preeti Sudan gets 3-month extension

કેન્દ્રમાં અધિકારીઓની મોટા પાયે બદલીઓ 23 સિનિયર IAS અધિકારીઓ કેન્દ્ર સરકારે વિવિધ ખાતાઓનું સચિવ પદ સોપ્યું છે. આ પૈકી અનિતા કરવાલ, રામેશ્વર ગુપ્તા અને અરવિંદકુમાર શર્મા આ 3 અધિકારીઓ ગુજરાત કેડરના છે. વયમર્યાદાથી નિવૃત થનાર આરોગ્ય સચિવ પ્રીતિ સુદાનને 3 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ