નિવેદન / PM મોદીના સુધારા પર રોકને લઇને નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ કર્યો એવો ખુલાસો કે....

Bureaucracy slows down reforms approved by PM says arvind pangariya

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ જણાવ્યું છે કે  મોદી સરકારના સુધારા પર અમલદારશાહી (બ્યૂરોક્રેસી)ના કારણે રોક લાગી ગઇ છે. પનગઢિયાએ કહ્યું કે સરકાર જાહેર ક્ષેત્રને મોટી સંખ્યામાં ખાનગીકરણ કરવા પ્રયત્નશીલ છે.

બ્રેકિંગ ન્યૂઝ