ઉત્તરપ્રદેશ / હવે માત્ર બે કલાકમાં પહોંચી શકાશે દિલ્હીથી અયોધ્યા, રામ મંદિરને લઈને રજૂ થયો જોરદાર પ્રોજેક્ટ

Bullet train project in Ayodhya

અયોધ્યામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બાદ હવે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ મુકાવામાં આવ્યો છે. દિલ્હીથી અયોધ્યા સુધીનો આ પ્રોજેક્ટ છે જેમા 2 કલાકમાં લોકો અયોધ્યા પહોચી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ