અમદાવાદ / ઇમારતો ધરાશાયી થવાની ઘટના બાદ જાગ્યું તંત્ર, જર્જરિત ઇમારતોને મારી નોટિસ

Building Collapse in city AMC give Notice

અમદાવાદમાં ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બાદ તંત્ર જાગ્યું છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે જર્જરિત ઇમારતોને નોટિસ મારવાનું શરૂ કર્યું છે. કોર્પોરેશને જર્જરિત ઇમારતો બહાર જાહેર ચેતવણીની નોટિસો લગાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ