અમદાવાદ / જર્જરિત મકાનો બન્યા જીવતા મોત, નોટીસ પાઠવી તંત્ર માને છે સંતોષ

Building Collapse AMC Notice Death

અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા પાંચ લોકોના મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ત્રણ મકાન ધરાશાયી થયા છે. ત્રણ મકાન ધરાશાયી થતા પાંચ જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 11 જેટલા લોકોને ઈજા પહોંચી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ