જીએસટી / ઘર ખરીદદારો માટે મોટી ગિફટ, IT વિભાગનો GSTને લઇ મોટો ખુલાસો

Builders will refund GST money to those who booked flats and cancelled

આયકર વિભાગે એવું સ્પષ્ટ કર્યુ છે કે જો કોઇ ઘર ખરીદનારે ગયા વર્ષમાં બુક કરાવેલ ફ્લેટને કેન્સલ કરે છે તો બિલ્ડરને તે ફ્લેટને માટે જીએસટી ચૂકવણી રિફન્ડ કરવાની રહેશે. આવું રિફન્ડ કરવાને બદલે બિલ્ડરને ક્રેડિટ સમાયોજનની સુવિધા મળશે. આ સ્પષ્ટીકરણ કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી) દ્વારા કરવામાં આવેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ