બુધને જ્ઞાન, વિવેક અને ધન સંપત્તિનો કારક ગ્રહ માનવામાં આવી રહ્યો છે. આ ગ્રહનું વક્રી થવું એ અનેક પ્રકારે શુભ અને શક્તિ પ્રદાન કરનારું છે. બુધના વક્રી થવા પર વ્યક્તિને છઠ્ઠી ઈન્દ્રિય જેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે તમને દૂરદર્શી બનાવે છે.આ સાથે તેના પ્રભાવથી રહસ્યમયી વિદ્યાઓમાં રૂચિ વધવા લાગે છે. જો કોઈ વ્યક્તિના જન્મ સમયે બુધ વક્રી હોય તો તે સંકેત અને અંતદ્રષ્ટિની ભાષાઓને સમજવામાં નિપુણ બને છે. ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીએ બુધ વક્રી થવા જઈ રહ્યો છે.
17 ફેબ્રુઆરીએ બુધ થશે વક્રી
શુભ અને શક્તિ પ્રદાન કરનારું રહેશે
આ વાતોનું રાખી લો ખાસ ધ્યાન
બુધ 5 અવસ્થામાં વક્રી થાય છે
છાયા ચરણના પૂર્વમાં
આ સમયે બુધની ગતિ ધીમી થઈ જાય છે. તે એ માર્ગમાં આગળ વધી છે. થોડો સમય રોકાય છે અને પછી વક્રી થવાનો શરૂ થાય છે. છાયા ચરણની પૂર્વ અવસ્થામાં વક્રી બુધ જીવનમાં મુશ્કેલી ઉત્પન્ન કરે છે. આ રીતે વક્રી બુધમાં સહાયતા કરે છે. અંર્તમનનો અવાજ ન સાંભળવો અને સાથે બ્રહ્માંડના સંકેતો પર ધ્યાન ન આપવાની ઘટનાઓ બને છે.
બુધની વક્રી દશા
આ અવસ્થામાં બુધ વક્રી થવા પહેલાં તે ધીમો પડે છે. હિંદુ પંચાગમાં તેને જાંબુડી રંગમાં બનાવવામાં આવે છે. આ સમયે આકાશમાં બુધની સ્થિતિ સ્થિર જોવા ણળે છે. આ અવસ્થામાં વક્રી બુધને શિખરના રૂપમાં માનવામાં આવે છે.
બુધ વક્રી અવસ્થા
વક્રી અવસ્થા પછી બુધ પાછળની તરફ ચાલવા લાગે છે. બુધ વક્રીના સંચાર ક્ષેત્ર, યાત્રા, સૂચના વિતરણ, કમ્પ્યુટર પ્રોગ્રામ પર થાય છે. આ દરેક ચીજમાં ભૂલો અને વિવાદ ભર્યા રહે છે. આ સમયે કાર્યક્રમો, બેઠકો અને સાથે જ રોકાયેલા કામને પૂરા કરવા માટે મિત્રોને મળવાનું સફળ રહે છે.
બુધ પ્રત્યક્ષ અવસ્થા
આ અવસ્થામાં આકાશમાં બુઝની પાછળ જવાની ગતિ ધીરે ધીરે ઓછી થાય છે. વક્રી બુધના શિખર પર હોવાના કારણે પંચાંગમાં આ અવધિને ભૂરા રંગથી દેખાડવામાં આવી છે. જે બુધની વક્રી અવસ્થામાં અંતિમ ચરણ અને છાયાચરણ બાદના સમયના આરંભને પ્રસ્તુત કરે છે.
છાયા ચરણ બાદ
આ અવસ્થામાં બુધ આગળની તરફ વધે છે. હવે તે પાછળ ગયો તે રસ્તો નક્કી કરે છે. આ સમયે ખોટા નિર્ણય લેવા, ધ્યાન અને અવધારણાની ખામી જેવી મુશ્કેલીઓ આવી શકે છે.
બુધનો વક્રી થાય તે સમયે રાખો આ વાતોનું ધ્યાન
સ્વભાવમાં પરિવર્તન
જ્યારે બુધ વક્રી હોય ત્યારે શુભ અને અશુભ ફળનો સ્વભાવ પર કોઈ અંતર નથી. કોઈની કુંડળી વિશેષમાં સામાન્ય રૂપે શુભ ફળ આપનારા બુધ વક્રી હોવાની સ્થિતિમાં આ કુંડળીમાં શુભ ફળ પ્રદાન કરશે, કોઈ કુંડળી વિશેષમાં સામાન્ય રૂપથી અશુભ ફળ આપનારા બુધ વક્રી થવાની સ્થિતિમાં આ કુંડળીમાં અશુભ ફળ જ પ્રદાન કરશે. પરંતુ વક્રી હોવાના કારણે બુધના વ્યવહારમાં થોડા બદલાવ ચોક્કસથી આવે છે.
વાણી અને નિર્ણયની ક્ષમતા થાય છે પ્રભાવિત
વક્રી બુધની અસર વ્યક્તિની વાણી અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરે છે. સામાન્ય રીતે અથવા તો વધારે બોલનારા હોય છે અથવા એકદમ ઓછું બોલનારા હોય છે.
વાણીમાં નિયંત્રણની ખામી આવે છે
વક્રી બુધના પ્રભાવના કારણે અનેક વાર થોડું બોલવા ઈચ્છો છો અથવા કંઈ પણ બોલી શકતા નથી. વક્રી બુધના પ્રભાવમાં આવીને જીવનમાં અનેક વાર મોટા અપ્રત્યાશિત નિર્ણય લે છે. પરિસ્થિતિઓના આધારે નિર્ણય લેવામાં વિપરિત થઈ શકે છે.
વક્રી બુધનો પ્રભાવ
વર્ષમાં 3થી 4 વાર બુધ વક્રી થાય છે. આ સમયે આકાશમાં લગભગ 3 અઠવાડિયાના માટે બુધ પાછળની તરફ ચાલે છે. આ સમયે કોઈ પણ ગ્રહ પોતાની સંબંધિત કક્ષાની બહાર જઈ શકશે નહીં. વક્રી દૂધ ખરેખર તો એક ભ્રમ છે. એક અવધિમાં પૃથ્વીથી જોઈ શકાય છે. સૂર્યથી બુધ 28 ડિગ્રીથી વધારે ફરે છે. સૂર્યથી અંતિમ દૂરી સુધી પહોંચી જાય છે ત્યારે દિશા બદલાય છે. બુધનો વક્રી થવું નવીતાનો કારક મનાય છે. નવી યોજના બનાવવી, કામ ફરી કરવા, પુર્નવિચાર કરવા, પુર્નગઠન કરવું અને પુર્નમૂલ્યાંકન કરવાનો સમય હોય છે. આ સમયે ઉધાર ચૂકવવા, કોર્ટની કાર્યવાહીને પૂરા કરવા માટે પહેલાં કરવામાં આવેલા વાયદાને માટે સારો હોય છે.