નવી દિલ્હી / બજેટ 2020 પહેલાં PM મોદીની નીતિ આયોગ સાથે બેઠક, અર્થવ્યવસ્થામાં સુધારો આવશે?

budget 2020 pm narendra modi chair meeting of experts niti aayog economy slowdown

દેશની આર્થિક સ્થિતિ મુદ્દે આજે PM નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી છે. તેઓ દિલ્હીમાં નીતિઆયોગના અર્થશાસ્ત્રીઓ સાથે આજે બેઠક થશે. બજેટ પૂર્વે આ બેઠકમાં દેશની અર્થવ્યવસ્થા અને GDP ગ્રોથ અંગે ચર્ચા કરશે. આ સાથે જ હાલની આર્થિક સ્થિતિ મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ