બફાટ / BSNLના કર્મચારીઓ દેશદ્રોહી, 88000 લોકોને કાઢી મૂકશે સરકાર : ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન

BSNL employees are traitors says anant kumar hegde

ભાજપનાં સાંસદ અનંત કુમાર હેગડે હંમેશા પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં રહે છે. હેગડેએ ગાંધીજી પર કરેલા બફાટ પર ખૂબ વિવાદ થયા બાદ ફરી તેમણે નવા વિવાદને જન્મ આપ્યો છે. હેગડેના આ એક નિવેદનથી BSNL કંપનીના હજારો કર્મચારીઓની નોકરી સામે સવાલ ઉભો થઇ ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ