કર્ણાટક / યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો, સાંજે 6 વાગ્યે શપથ લેશે

BS Yeddyurappa Meets Karnataka Governor To Stake Claim

કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ હવે નવી સરકાર બનવાને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના બીએસ યેદિયુરપ્પા આજે મુખ્યમંત્રી પદની શપથ લેશે. યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ