વડોદરા / બોઈલર બ્લાસ્ટ થતા મંત્રીઓ મેદાને, બ્રિજેશ મેરજાએ કહ્યું- કોઇ પણ કસૂરવારને નહીં છોડવામાં આવે, રાજેન્દ્ર ત્રિવેદીએ ઇન્સ્પેક્ટરોને પણ ઝાટક્યા

Brijesh Merja says no one should be spared, Rajendra Trivedi also slaps inspectors

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, માનવ જીવનને નુકસાન થયું છે.આવા કિસ્સા બેદરકારીના કિસ્સા છે. કંપનીના સંચાલકોની બેદરકારી હશે તો પગલાં લેવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ