દુર્ઘટના / ગુજરાતમાં ભ્રષ્ટાચારનો વિકાસ: જામનગરમાં વધુ એક પુલ ભોંયભેગો

bridge collapse in jamnagar kutch road Gujarat

જામનગરથી કચ્છ જતા રસ્તા ઉપર પુલ ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો હતો. સરકારી કામોમાં ટેન્ડર પાસ કરાવવા માટે આપવા પડતા ઉપરના પૈસાને જોરે કોન્ટ્રાક્ટર મનફાવે તેવી ગેરરીતિ આચરીને પુલ બાંધી દે છે જેનું નુકસાન જાહેર જનતાએ ભોગવવું પડે છે. આ પુલ તુટવા માટે કોણ જવાબાદર? ગુજરાતમાં થઈ રહેલો ભ્રષ્ટાચારનો વિકાસ કેટલાના જીવ લઈને અટકશે? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ