નિર્ણય / અમિત શાહની મોટી જાહેરાત, આ શરણાર્થીઓને મળશે પ્લોટ અને ફીક્સ ડિપોઝીટ

bri refugee will permanently settle in tripura will be given plot and fixed deposit

દેશમાં નાગરિકતા સંશોધન કાયદાને લાગૂ કર્યા બાદ મોદી સરકારે બ્રૂ શરણાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં થયેલી બેઠક દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ અને બ્રૂ શરણાર્થીઓના પ્રતિનિધિઓની વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ