પલટવાર / મણિશંકરના નિવેદન પર BJP નો પલટવાર, કહ્યું PM વિરુદ્ધ કોંગ્રેસે પોતાનું બ્રહ્માસ્ત્ર ઉતાર્યું

Brahmastra sent to end protests Netizens mock Mani Shankar Aiyar Shaheen Bagh visit

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરના વિવાદિત નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે કોંગ્રેસે પોતાનું  બ્રહ્માસ્ત્ર ઉતાર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ