હાહાકાર / બોટાદ લઠ્ઠાકાંડ મામલે મોટા સમાચાર: મૃત્યુઆંક વધીને 36 થયો, ભાવનગરમાં વધુ 3 લોકોના મોત, તંત્ર એક્શનમાં

Botad Lattacand Death toll rises to 36 , 3 more people killed in Bhavnagar

કથિત લઠ્ઠાકાંડમાં ઝેરી અસરને લઈને ભાવનગર સિવિલમાં સારવાર લેતા વધુ 3 અસરગ્રસ્તોના મૃત્યુ નિપજતા મોતનો આંકડો 36એ પહોંચ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ