ઘટસ્ફોટ / તો આટલાં જ દિવસની અંદર હું સુશાંત સિંહનો કેસ ઉકેલી કાઢત પરંતુ...: બિહારના પૂર્વ DGPનો ચોંકાવનારો ખુલાસો

bollywood sushant singh rajput case bihar ex dgp gupteshwar pandey reaction

કૂપર હોસ્પિટલમાંથી ગયા મહિને નિવૃત્ત થયેલા રૂપકુમાર શાહે દાવો કર્યો કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી. હવે તેના પર બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો મને 15 દિવસ મળ્યાં હોત તો કેસ ઉકેલાઈ ગયો હોત અને આ કેસને જે રીતે હેન્ડલ કરાયો તે રીતે હેન્ડલ ના કરાયો હોત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ