દુઃખદ / ઈરફાન ખાને ઋષિ કપૂરને લઈને કહી હતી એવી વાત, જાણીને તમે પણ રડી પડશો

bollywood rishi kapoor passed away know about irfan khan old statement about rishi kapoor films

મુંબઈમાં આ અઠવાડિયું ખૂબ જ દુઃખદ રહ્યું છે. સતત 2 દિવસ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ 2 દિગ્ગજ કલાકારો અભિનેતા ઈરફાન ખાન અને ઋષિ કપૂરને ગુમાવ્યા છે. 29 એપ્રિલે ઈરફાન ખાનનું નિધન અને 30 એપ્રિલે ઋષિ કપૂરનું નિધન. બંને અભિનેતાઓ કેન્સર સામેની લડત હાર્યા હતા. અનેક ફિલ્મોમાં પણ આ બંને અભિનેતાઓએ સાથે કામ કર્યું હતું. એક સમયે ઋષિ કપૂર માટે ઈરફાન ખાને કહ્યું હતું કે ઋષિ કપૂરની સાથે કામ કરવું મારું સપનું પૂરું કરવા જેવું છે. આ એ સપનું છે જેને વિશે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ