પ્રતિક્રિયા / સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના માસિક ધર્મના નિવેદનનો વિવાદ બૉલીવુડ પહોંચ્યો ડિરેક્ટરે આપી પ્રતિક્રિયા

bollywood director anubhav singh tweet on swami krushnaswarup controversial statement on women periods

થોડાક દિવસ પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સંત કૃષ્ણસ્વરૂપ સ્વામીએ જાહેરમાં માસિક ધર્મને લઈને નિવેદન આપ્યું હતું. અને તેમના આ નિવેદન બાદ લોકોએ તેમની ખાસ્સી ટીકા કરી હતી પરંતુ હવે એક બોલિવૂડના ડિરેક્ટરે તેમના પર પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ