100 વર્ષની ઉંમરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાનું નિધન થયું છે. PM મોદીના માતાના નિધન પર ઘણા સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યુ છે.
100 વર્ષની ઉંમરે PM મોદીના માતા હીરા બાનું નિધન
હીરાબાના નિધન પર આ સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું
અક્ષયે કહ્યું- સૌથી મોટુ દુઃખ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું 100 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. મંગળવારે પ્રધાનમંત્રીના માતાએ અંતિમ શ્વાસ લીધા હતા. થોડા દિવસોથી PM મોદીના માતાની તબીયત ઠીક ન હતી. તેના કારણે તેમને અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીના જીવનમાં આવેલી આ દુઃખની ઘડીમાં બોલિવુડ સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો છે.
અનુપન ખેરે લખી પોસ્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની માતાના ખૂબ જ નજીક હતી. કામથી સમય કાઢીને તે મોટાભાગે તેમને મળવા માટે જતા હતા. ચૂંટણી જીત્યા હોય કે કોઈ તહેવાર હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના માતાના આશીર્વાદ લેવાનું નથી ભૂલતા. દુખની આ ઘડીમાં બોલિવુડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે.
माँ को खोने से बड़ा दुख कोई नहीं. भगवान आपको इस दुख को सहने की शक्ति दे @narendramodi जी. ॐ शांति 🙏
અનુપમ ખેરે લખ્યું- આદરણીય પ્રધાનમંત્રીજી! તમારા માતાશ્રી #હીરાબાજીના નિધનની વાત સાંભળીને મન દુઃખી પણ થયું અને વ્યાકુળ પણ. તેમના પ્રત્યે તમારો પ્રેમ અને આદર જગ જાહેર છે. તેમનું સ્થાન તમારા જીવનમાં કોઈ ન ભરી શકે. પરંતુ તમે ભારત માતાના સપૂત છો! દેશની દરેક માતા ના આશીર્વાદ તમારા ઉપર છે. મારા માતાનો પણ!
My deepest condolences to Shri @narendramodi on the sad demise of his beloved ‘maa’.
भारत माँ के सपूत की माँ का कर्मयोगी जीवन हम सबको प्रेरणा देता रहेगा। शतक शतक नमन।
ओम् शांति। pic.twitter.com/bNPWpI9d2P
आदरणीय मोदी जी, माँ कहीं जाती नहीं है बल्कि कई बार ईश्वर के चरणों में जाकर इसलिए बैठ जाती है कि उनका पुत्र दूसरों के लिए और बेहतर कर सके। माता जी सदैव आपके साथ थी और आपके साथ रहेंगी। @narendramodi
ओम् शांति 🙏 https://t.co/zw3p6bxSs4
आदरणीय @narendramodi जी,माँ का दुनिया से चले जाना बहुत ही दुखदायी होता है। उनका आशीर्वाद हमेशा आपके साथ रहेगा।ईश्वर माता जी को अपने श्री चरणों में स्थान दें हम यही प्रार्थना करते हैं🙏 ओम शांति https://t.co/Vsf2KIi8Us