મનોરંજન / કોઈનું દિલ દુભવતો નથીઃ અક્ષય

Bollywood akshay kumar

ફિલ્મોની પસંદગીમાં અક્ષય દર્શકોની ભાવનાનું પણ ધ્યાન રાખે છે. તે કહે છે કે લોકો પર ફિલ્મનો થોડો પ્રભાવ તો જરૂર પડે છે. ફિલ્મો સામાજિક પરિવર્તન ન લાવી શકે, પરંતુ એ કામમાં મદદરૂપ તો ૧૦૦ ટકા બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ