વિવાદ / દિલ્હી હિંસા મામલામાં બોલીવુડની અભિનેત્રી જબરી ભરાઈ, થયો રાજદ્રોહનો કેસ

Bollywood actress forced into Delhi violence case treason case triggered

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. સ્વરા પર દેશમાં ધર્મના અને સમાજના ભાગલા પાડવાના આરોપ લાગ્યા છે અને તેમના પર રાજદ્રોહનો કેસ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ