નિવેદન / PM મોદીએ કહ્યું, એ લોકો ડંડા મારવાનું કહે છે પરંતુ મારી પાસે આ કવચ છે

Bodo Peace Accord Assam Pm Narendra Modi Kokrajhar Rally

બોડો શાંતિ સમજૂતી બાદ પહેલીવાર આસામ પહોંચેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ તેમને ડંડા મારવાની વાત કરે છે પરંતુ હું દેશની માતા-બહેનોના આશીર્વાદથી બચી જઇશ. તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોની સુરક્ષા ધરાવતા મોદીને કોઈ ડંડો મારી શકે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ