શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જેને પણ જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્વિત છે. એ વાતથી કોઇ ફરક પડતો નથી કે એનો ક્યાં જન્મ થયો છે એનો રંગ કેવો છે અથવા એને કેવા સારા અથવા ખરાબ કર્મ કર્યા છે.
તમે કોણ છો શું કરો છો એનાથી કોઇ ફરક પડતો નથી અને જીવનનું ચક્ર ફરતું રહે છે અને મૃત્યુના રસ્તા પર વ્યક્તિ આગળ વધતો રહે છે. પરંતુ હિંદુ ધર્મમાં ગુરુઓ અને ઋષિઓએ મૃત્યુ પહેલાના લક્ષણોને બ્રહ્માંડ અને કલ્કિ પુરાણમાં પહેલાથી લખી દીધો હતો જાણો એ કયા લક્ષણ છે...
- જો સ્કીનનો કલર પીળો સફેદ અથવા લાલ થઇ રહ્યો છે તો વ્યક્તિની 6 મહિનાની અંદર મોત થઇ શકે છે.
- જો કોઇ વ્યક્તિના શરીરમાંથી લાશની જેમ ગંધ આવવા લાગે છે તો 15 દિવસની અંદર મરી શકે છે.
- જો કોઇ વ્યક્તિનો જમણો હાથ સતત સાત દિવસ સુધી હલતો રહે છે તો એક મહિનામાં એનું મોત થઇ શકે છે.
- જો કોઇ વ્યક્તિને મૂત્ર કરતી વખતે સતત એડકી આવે છે અને કોઇ કારણો વગર એ ચીજોનો સ્વાદ અથવા ગંધ મહેસૂસ નથી કરી શકતો તો એ જલ્દી મરનાર છે.
જો કોઇ વ્યક્તિ મોટા અવાજને સાંભળી શકતો નથી તો એનું જલ્દીથી મૃત્યુ થઇ શકે છે.
જો જીભ મોટી થઇ રહી હોય અને દાંતમાં ચિકાશ પદાર્થ પેદા થતો જોવા મળી રહ્યો છે તો એ છ મહિનાની અંદર મરી શકે છે.
જો કોઇ કારણ વગર આંખમાંથી અચાનક આંસુ નિકળવા લાગે અને માથામાંથી વરાળ જેવું લાગે તો તો એ સાંજ પડતાં મરી શકે છે.