મહાનંદા નદી / બિહારમાં મોટી બોટ દુર્ઘટનાઃ 50 લોકો સવાર બોટ કટિહારમાં પલટી, 2 મૃતદેહ મળી આવ્યા

Boat Carrying Passengers Capsizes in Mahananda River Katihar Bihar

બિહારના કટિહારમાં ગુરૂવારે સાંજે એક મોટી બોટ દુર્ઘટના સર્જાઇ. અહીં મહાનંદા નદીમાં 50 લોકોથી ભરેલી એક બોટ પલટી ગઇ. આ ઘટનામાં 2 લોકોના મોતના સમાચાર છે. જોકે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ