દુર્ઘટના / આસામના જિયા ભરાલી નદીમાં બોટ પલટી, 70-80 લોકો હતા સવાર

Boat capsized in assam river Several missing

આસામના સોનિયાપુરમાં ગુરૂવારે જિયા ભરાલી નદીમાં એક બોટ પલટી ગઇ. જેને લઇને કેટલાક લોકો લાપતા થઇ ગયા છે. સ્થાનિક લોકોએ SDRFની ટીમની મદદથી લાપતા લોકોની શોધખોશ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ